(નીચે આપેલી વાર્તાઓમાંથી કેટલીક એવી વાર્તાઓ છે કે, જે માતા-પિતા અથવા શિક્ષકે પોતે વાંચીને બાળકોને સંભળાવવી યોગ્ય લાગશે. બીજી બધી વાર્તાઓ બાળકો પોતે જ પોતાના રસ પ્રમાણે અને ધોરણ પ્રમાણે વાંચવી યોગ્ય લાગશે. માતા-પિતા, શિક્ષક અને વિદ્યાર્થી જરૂર પ્રમાણે નિર્ણય લેશે.)
આ બધી વાર્તાઓનું સંપાદન શ્રી કિરીટભાઈ એચ. શુક્લએ કરેલ છે અને વાચકોને વિનંતી કરવામાં આવે છે કે, તેમના ધ્યાનમાં કોઈ સારી વાર્તા, સૂચક વાર્તા, રસપ્રદ વાર્તા, અને બોધપ્રદ વાર્તા હોય તો નીચેના સરનામે મોકલવી.
શ્રી કિરીટભાઈ એચ. શુક્લ
વાર્તા સંપાદક,
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી,
ક-૨૦૬, સેક્ટર: ૧૯,
ગાંધીનગર-૩૮૨૦૧૯